ધીરો ભગત
- ધીરા ભગત નો જન્મ ગોઠડા ( વડોદરા ) ઈ.સ. 1753 માં થયો હતો.
- ધીરા ભગત નું પૂરું નામ ધીરા પ્રતાપ બારોટ હતું.
- ધીરા ભગત ના પિતાનું નામ પ્રતાપ બારોટ હતું.
- માતાનું નામ દેવબા બારોટ .
- અને પત્ની નું નામ જતનબા હતું.
- તેમનું મૃત્યુ ઇ.સ.1825 માં થયું હતું
- તેમના ગુરુ નામ વિશ્વનાથ શાસ્ત્રી હતું .
- તેમનું વખણાતું સાહિત્ય કાફી હતું
- તેમને કાફીના પિતા નું બિરુદ મળેલુ.
- તેમનો પ્રિયા વિષય વેદાંત હતો.
- તેમના શિષ્ય નું નામ બાપુસાહેબ ગાયકવાડ હતું
- તેમણે 25000 થી 30000 પદના ગ્રંથ રણયજ્ઞ ની રચના કરી.
- તેમણે રણયજ્ઞ , અશ્વમેઘ તથા દ્રૌપદી વસ્ત્રાહરણ જેવા આખ્યાનો ની રચના કરી છે.
- તેમણે લખેલી કાફી ઓ જ્ઞાનકક્કો , પ્રશ્નોત્તરમાર્ગ ,સ્વરૂપ જેવી છે.
- ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે.
Post By. Onlinestudy2portal
0 Comments