Sahitya Question
1) કવિ નાન્હાલાલનું ઉપનામ શું છે ?
ANS. પ્રેમભક્ત
2) અનંતરાય રાવળનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
Ans. વિવેચન
3) ' માનવી નો માળો ' નવલ કથા ના લેખક કોણ છે ?
Ans. પુષ્કર ચંદરવાકર
4) ' કડવું ' ને ' વલણ ' ક્યાં સાહિત્ય સ્વરૂપ સાથે સંકળાયેલું છે ?
Ans. આખ્યાન
5) પ્રકૃતિગીત ' સુંદર સુંદર ' ના કવિ કોણ છે ?
Ans. ધર્મેન્દ્ર માસ્તર
6) છપ્પા માં કેટલી લીટીઓ હોય છે ?
Ans. 6
7) ચાબખા ના રચાયાત કોણ છે ?
Ans ભોજા ભગત
8) ગુજરાતીમાં સૌપ્રથમ હાઈકુની રચના કોને કરી ?
Ans . સ્નેહરશ્મિ
9) રઘુવીર ચૌધરીની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવૉર્ડ મળેલો છે ?
Ans. અમૃતા ( નવલકથા) 2015
10) રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કોને મળ્યો ?
Ans. ઝવેરચંદ મેઘાણી (1928)
Ans. ધર્મેન્દ્ર માસ્તર
6) છપ્પા માં કેટલી લીટીઓ હોય છે ?
Ans. 6
7) ચાબખા ના રચાયાત કોણ છે ?
Ans ભોજા ભગત
8) ગુજરાતીમાં સૌપ્રથમ હાઈકુની રચના કોને કરી ?
Ans . સ્નેહરશ્મિ
9) રઘુવીર ચૌધરીની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવૉર્ડ મળેલો છે ?
Ans. અમૃતા ( નવલકથા) 2015
10) રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કોને મળ્યો ?
Ans. ઝવેરચંદ મેઘાણી (1928)
Sahitya Question
Reviewed by Anonymous
on
March 13, 2019
Rating:
No comments: