અખા ભગત
- અખા ભગત નો જન્મ ઈ.સ. 1591માં જેતલપૂરમાં થયેલો હતો.
- અખા ભગત ના પિતા નું નામ રહીયાદાસ હતું.
- અખા ભગત નો વ્યવસાય સોનીનો હતો.
- અખા ભગતના ગુરૂ નું નામ બ્રહ્માનંદજી હતું
- અખા ભગત જ્ઞાનનો વડલો જેવા નામ થી ઓળખાય છે.
- અખા ભગતનું વખણાતું સાહિત્ય છપ્પા છે.
- અખા ભગત મધ્યકાલીન ગુજરાત સાહિત્ય ના કાલીદાશ તરીકે પણ ઓળખાવા માં આવે છે.
- ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન " અખાના ઓરડા " તરીકે ઓળખાય છે.
- અખા ભગત દ્વારા લખવામાં આવેલી રચનાવો ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ , પંચીકરણ ,કૃષ્ણ ઉધ્ધવ સંવાદ , સાખીઓ , કૈવલ્યગીત ,અખેગીત છે.
- અખા ભગત નું અવસાન ઈ.સ. 1655માં અમદાવાદ માં થયેલું હતું
Onlinestudy2portal
Downlode Over Application.....Clike
Akha Bhagat
Reviewed by Anonymous
on
February 10, 2019
Rating:
No comments: