Sahitya Question
1) નરસિંહ મેહતાની ખ્યાતનામ કૃતિ કઈ છે ?
Ans. સુદામાચરિત
2) પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
Ans. a) વિવેક વણજારો b) મામેરું c) સુભદ્રાહરણ d) ઓખાહરણ e) રણયજ્ઞ
f) અભિમન્યુ આખ્યાન g) દશમસ્કંધ
3) " જનમ જનમ ની દાસી" તરીકે કોણ ઓળખાય છે ?
Ans. મીરબાઈ
4) દયારામ ક્યાં નામે ઓળખાય છે ?
Ans. ભક્તકવિ
5) દયારામને "પ્રાચીનતાના મોતી" તરીકે કોણ ઓળખાવે છે ?
Ans. કવિ ન્હનાલાલ
6) પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે ?
Ans. શામળ
7) " ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શૂર " એ લોકપ્રિય પંક્તિ કોની છે ?
Ans. અખાની
8) ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?
Ans. એલેક્ઝાન્ડર ફાર્બસ
9) ગુજરાતી સાહિત્ય નું પ્રથમ નાટક ક્યુ છે ?
Ans. લક્ષ્મી
10) યુગ વિધાયક સર્જક તરીકે કોણ ઓળખાય છે ?
Ans. નર્મદ
Sahitya Question
Reviewed by Anonymous
on
March 17, 2019
Rating:
Reviewed by Anonymous
on
March 17, 2019
Rating:

No comments: