History For india
.......part(8)
History For india |
- ચિત્રો, વસ્તુ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે ઇતિહાસ વિશે જાણી શકાય છે.
- તાડપાત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે પાંડુલિપિ જોવા મળે છે.
- રઝિયા સુલતાન પછી દિલ્હીની ગાદીએ નસરૃદીન આવ્યા હતા.
- કોલંબશ ઇટાલી દેશના વાતની હતા.
- કોલંબશ ઇ.સ 1492માં ભારતમાં આવવા નીકળ્યા હતો.
- સહાયકારી યોજનાનું બીજું નામ વિસ્તાર યોજના હતો.
- સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો વિલિયમ બેન્ટીંગે ઇ.સ 1829માં અમલમાં મુક્યો.
- ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર લોડ્સ મેકોલે ને આવ્યો હતો.
- ગાંધીજી અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહેતા હતા.
- ગૌતમ બુદ્ધ પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા.
0 Comments