Recent Posts

DayaRam

                 
        

                 દયારામ 

  • દયારામ નો જન્મ 1777 માં ચાંદોદ ગામ (વડોદરા ) માં થયો હતો.
  • અને મૃત્યુ 1852 માં થયું હતું.
  • તેમના પિતા નું નામ પ્રભુરામ પ્રભાશંકર અને માતા નું નામ રાજકોર હતું .
  • તેમની કર્મ ભૂમિ ડભોઇ હતી.
  • તેમને મળેલા બિરુદ "ભક્તકવિ " " ગરબી સમ્રાટ " બંસીબોલા " 
  • તેમના ગુરુ નું નામ પુરુષોત્તમજી મહારાજ 
  • તેમનો ધર્મ વૈષ્ણવ હતો.
  • તેમની ગરબી ઓ  પ્રખ્યાત હતી.
  • તેમણે વ્રજ ભાષા માં 700 દોહરા ની સતસાઈ રચેલી 
  • તેમની શિષ્ય રતનબાઈ સોની હતા.
  •  તેમના ગુજરાતી ભાષા માં આશરે 2500 જેટલા પદ રચેલા હશે.
  • કવિ નર્મદ ના માટે તેમણે 135 ગ્રંથો રચ્યા છે.
કૃતિઓ (સંપ્રદાયિક)
  *રસિકવલ્લભ
*ભક્તિપોષણ  
* પુષ્ટિપથરહસ્ય 
* સિંદ્ધાંતસાર 
*સંપ્રદાયસાર 
*રસિકરંજન
 *ભક્તિવિધાન

        કૃતિઓ ( ભક્તિ )
  * પ્રેમરસગીતા 
  * બાળલીલા 
  * પ્રેમપરીક્ષા 
  * ભક્તવેલ 
  * હરિભક્તિ-ચંદ્રિકા 
  * દાણલીલા 
  * કૃશ્ણસ્તવનચંદ્રિકા 
  * નામપ્રભાવ 
  * બત્રીસી 
  * ચોરાસી 
  * રાસલીલા 
  * રૂપલીલા 
  * કમળલીલા 
  *પાત્રલીલા 
  * મુરલીલીલા 
 કૃતિઓ (આખ્યાન)
 *અજામિલાખ્યાન
 * રુકિમણીવિવાહ
 * સત્યભામા-વિવાહ
 * રુકિમણી-સીમંત

( સંવાદ)

હનુમાન-ગરુડ-સંવાદ 


Onlinestudy2portal
Please follow as and shear this post. If you like 


DayaRam DayaRam Reviewed by Anonymous on April 01, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.