કવિ શામળ ભટ્ટ
- કવિ શામળ નો જન્મ ગોમતીપુર ( વેંગણપુર ) અમદાવાદમાં થયો હતો.
- શામળ ભટ્ટ નો જન્મ 1694 માં થયો હતો.
- તેમના પિતા નું નામ વીરેશ્વર હતું.
- તેમના ગુરુ નું નામ નાના ભટ્ટ હતું .
- તેમની જ્ઞાતિ શ્રી ગોડ માળવી બ્રાહ્મણ હતા.
- શામળ ભટ્ટ નું ઉપનામ સામકી હતું
- તેમની માતા નું નામ આનંદી બાઈ હતું
- શામળ ભટ્ટ ને "વાર્તાકાર" અને "પદ્યવાર્તા ના પિતા " જેવા ઉપનામ મળેલા.
- "ચોપાઈ" અને "ઉખાણાં" પદ્યવાર્તા સાહિત્ય વખણાવ હતા.
- શામળની પહેલી પદવાર્તા ઇ.સ. ૧૭૧૮ માં ‘પદમાવતી’ લખાણી અને છેલ્લી પદ્ધવાર્તા ઇ.સ. ૧૭૬૫ માં ‘સુડાબહોત્તરી’ લખાણી અને ત્યારબાદ ચારેક વર્ષ જીવ્યાનું અનુમાન છે.
- તેમણે રચેલી પંકતિ ઓ સાદીભાષા, સાદીકડી, સાદીવાત વિવેક, સાદામં શિક્ષા કઠે એ જકવિ જન એક
- તેમણે લખેલી કૃતિઓ
- સિંહાસન બત્રીસી
- નંદ બત્રીસી
- મદનમોહના
- પદમાવતી
- ચંદ્ર ચંદ્રાવતી
- સુદા બહુંત્રી
- વિધા વિલાસીની
- રાવણ મંદોદ્રી સંવાદ
- શિવપુરાણ
- અંગદવિસ્તી
- વેતાળ પચીસી
- ભદ્રા ભામીની
- બરાક કસ્તુરી
- શામળ ભટ્ટ નું મૃત્યુ 1769 માં થયું હતું .
onlinestudy2portal..........
Please View And Shear
Kavi Shamal Bhatt
Reviewed by Anonymous
on
March 27, 2019
Rating:
Reviewed by Anonymous
on
March 27, 2019
Rating:

No comments: