Recent Posts

Narsinh Maheta

                                   
                                                        નરસિંહ  મહેતા 
નરસિંહ  મહેતા


  • નરસિંહ મેહતા નો જન્મ ઈ.સ.1414 ના રોજ થયો હતો 
  • નરસિંહ મેહતા  નો  જન્મ તળાજા ( ભાવનગર ) માં થયેલો હતો.
  • નરસિંહ મેહતા ના બે સંતાનો હતા 1) કુંવરબાઇ (2) શામળશા 
  • નરસિંહ મેહતા ને ગુજરાત ના આદિકવિ તરીકે ઓળખાવા માં આવે છે, આ નામ તેમને ઉમાશંકર જોશી તરફ થી મળેલું હતુ, 
  • નરસિંહ મેહતા ના લોકપ્રિય સાહિત્ય  પ્રભાતિયાં ,પદ,ભજન ,વૈષ્ણવજન છે.    
  • નરસિંહ મેહતા ના જીવન પરથી 1932 માં ગુજરાતી ભાષા માં સૌપ્રથમ રંગીન ફિલ્મ રજુ થઈ  હતી.
  • નરસિંહ સાહિત્ય-નિધિ ટ્રસ્ટ દ્વારા ઈ.સ.1999થી નરસિંહ મેહતા એવૉર્ડ એનાયત કરવામાં આવે છે 
  • સૌપ્રથમ આ એવૉર્ડ રાજેન્દ્ર શાહ ને અપાયેલો  હતો, હાલ આ એવોર્ડ મોરારી બાપુ દ્વારા એનાયત કરવા માં આવે છે.
  • નરસિંહ મેહતા દ્વારા લખાયેલી કૃતિઓ  સુદામાચરિત્ર , કુંવરબાઇનું મામેરું , સામળશાહનો વિવાહ , હૂંડી ભક્તિ પદો , હિંડોળો વગેરે લખેલા છે.
  • નરસિંહ મેહતા નું મૃત્યુ 1480-81 માંગરોળ માં થયું હતુ.
Narsinh Maheta Narsinh Maheta Reviewed by Anonymous on January 29, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.