Recent Posts

PREMANAND

                                                                     પ્રેમાનંદ
PREMANAND
PREMANAND

  • પ્રેમાનંદ નો જન્મ વડોદરા થયો હતો.
  • પ્રેમાનંદ નું આખું નામ પ્રેમાનંદ કૃશ્ણરામ ભટ્ટ છે.
  • પ્રેમાનંદ ના પિતાનું નામ કૃશ્ણરામ જયદેવ ભટ્ટ હતું.
  • અને પત્ની નું નામ હરકોરબાઈ હતું
  • પ્રેમાનંદ ના બે પુત્ર જીવણરામ અને વલ્લભ ભટ્ટ હતા.
  • પ્રેમાનંદ દ્વારા લખેલી પંક્તિઓ 1) ગોળ વિના મોળો કંસાર,માત વિના સુનો સંસાર 2) સુખ દુઃખ મનમાં ન અણીએ 
  • પ્રેમાનંદ ની ' ઓખાહરણ ' કૃતિ દર ચૈત્ર માસમાં ગવાઈ છે.
  • પ્રેમાનંદ ઉત્તમ આખ્યાન કવિ , આખ્યાન શિરોમણી , મહાકવિ જેવા ઉપનામ થી જાણીતા હતા.
  • પ્રેમાનંદ ના  ગુરુ નું નામ   ગુરુ રામચરણ હરિહર હતું.
  • પ્રેમાનંદ નું વખણાતું સાહિત્ય આખ્યાન છે.
  • પ્રેમાનંદ નું મૃત્યુ ઈ.સ. 1700 માં થયું હતુ.

PREMANAND PREMANAND Reviewed by Anonymous on January 31, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.