Recent Posts

History For Gujarat,

                                     

                           History For All Exams

                      
History-For-All-Exams


                                 ..............part(4)


  1. ગાંધીજીએ દાંડીમાર્ચ (દાંડીયાત્રા) 12 માર્ચ 1930ના શરૂઆત કરી હતી, જે 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પોહશી ગયા હતા.
  2. ગાંધીજીએ 6 એપ્રિલ 1930 તારીખે દાંડી ના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાનો કાયદો ભંગ કર્યો.
  3. સાબરમતી આશ્રમ થી દાંડી 240 માઈલ (384 કિમી) અંતર થઇ છે.
  4. ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો, પણ ગુજરાત નું જૂનાગઢ 9 નવેમ્બર 1947 ના રોજ આઝાદ થયું.
  5. ભારત આઝાદ થયા પહેલા ભારતમાં 552(562) રજવાડા, ગુજરાતમાં 366 રજવાડા, અને સૌરાષ્ટ્રમાં 222 રજવાડા હતા.
  6. શ્રી કૃષ્ણના શાસનકાલ દરમીયાન ગુજરાતની રાજધાની દ્વારકા માનવામાં આવે છે.
  7. બારડોલી સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને "સરદારનું" બિરૂદ મળ્યું હતું.
  8. જૂનાગઢના ઉપરકોટ કિલ્લો મોહમ્મદ બેગડાએ બંધાવ્યો હતો.
  9. ગુજરાતના અશોક તરીકે રાજા કુમારપાળને ઓળખવામાં આવે છે.
  10. 1857ના વિપલોમાં પ્રથમ શહીદ મંગલપાંડે હતા.
                                                                                                                    Next Part Coming Soon..........
History For Gujarat, History For Gujarat, Reviewed by Anonymous on February 01, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.